એકલતા નો અર્થ માનવીનું એકલા હોવાનું,એકલા રહેવાનું છે.
>જેમ ઊધઇ ગમે તેવું લાકડું કોરી ખાય છે ; તેમ એકલતા માનવી મન,વિચારને કોરી ખાય છે.જીવંત માનવીને કોરીને નાશવંત બનાવે છે.તે દુ:ખના આવેગમાં ખેંચાતો જાય છે.
-એકલમાનવીનું મન શેતાનનું ઘર છે.
-> આટલું યાદ રાખજો, જીવનમાં કયારેય કોઈને એકલતાના મહાસાગરમાં ડૂબવા ના દેતા.
+કૌશલ સુથાર
આપણાં ગુજરાતની ગરિમા,ગૌરવ,સંસ્કૃતિ અને પ્રાચીન વારસાને આ પશ્વિમી સંસ્કૃતિનાં જગતમાં જીવંત રાખીએ,અને ગુજરાત અને ગુજરાતીની આ વિશ્વમાં એક આગવી ઓળખ ઊભી કરીએ તથા એક "અતુલ્ય ગુજરાત" સ્વપ્ન સાકાર કરીએ.એ જ અભ્યર્થના સહ... - કૌશલ સુથાર
શુક્રવાર, 15 એપ્રિલ, 2011
ગુરુવાર, 14 એપ્રિલ, 2011
જનરલ નોલેજ
૧) ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?
જ. ફ્લેમિંગો
૨) ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?
જ. સિંહ
૩) ગુજરાતની સ્થાપના કયારે થઈ હતી ?
જ. ૧ મે, ૧૯૬૦
૪) ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?
જ. શ્રી મહેંદી નવાઝજંગ
૫) ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
જ. ડૉ. જીવરાજ મહેતા
૬) ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા કયા જિલ્લામાં છે? કેટલી?
જ. અમદાવાદ જિલ્લો,૭૯.૮૯ ટકા
૭) ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા કયા જિલ્લામાં છે? કેટલી?
જ. દાહોદ જિલ્લો,૪૫.૬૫ ટકા
૮) ગુજરાતમાં કુલ ગામડાઓ કેટલાં છે ?
જ. ૧૮,૧૯૨
૯) ગુજરાતમાં સૌથી વધુ મંદિરો કયાં શહેરમાં છે ? અને કેટલા ?
જ. પાલિતાણા, ૮૬૩ મંદિરો
૧૦) ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો અને કયાં આવેલો છે ?
જ.લક્ષ્મીવિલાસ પૅલેસ, વડોદરા
જ. ફ્લેમિંગો
૨) ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?
જ. સિંહ
૩) ગુજરાતની સ્થાપના કયારે થઈ હતી ?
જ. ૧ મે, ૧૯૬૦
૪) ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?
જ. શ્રી મહેંદી નવાઝજંગ
૫) ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
જ. ડૉ. જીવરાજ મહેતા
૬) ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા કયા જિલ્લામાં છે? કેટલી?
જ. અમદાવાદ જિલ્લો,૭૯.૮૯ ટકા
૭) ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા કયા જિલ્લામાં છે? કેટલી?
જ. દાહોદ જિલ્લો,૪૫.૬૫ ટકા
૮) ગુજરાતમાં કુલ ગામડાઓ કેટલાં છે ?
જ. ૧૮,૧૯૨
૯) ગુજરાતમાં સૌથી વધુ મંદિરો કયાં શહેરમાં છે ? અને કેટલા ?
જ. પાલિતાણા, ૮૬૩ મંદિરો
૧૦) ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો અને કયાં આવેલો છે ?
જ.લક્ષ્મીવિલાસ પૅલેસ, વડોદરા
સોમવાર, 11 એપ્રિલ, 2011
"જીવનમાં એટલી ભૂલો ના કરતાં કે પેન્સિલ પહેલાં રબર ઘસાઈ જાય, અને એટલું બધું રબર પણ ના ઘસતાં કે જેથી જિંદગીના પાનાં ફાટી જાય..!"
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)