શુક્રવાર, 15 એપ્રિલ, 2011

એકલતા વિશે

એકલતા નો અર્થ માનવીનું એકલા હોવાનું,એકલા રહેવાનું છે.
>જેમ ઊધઇ ગમે તેવું લાકડું કોરી ખાય છે ; તેમ એકલતા માનવી મન,વિચારને કોરી ખાય છે.જીવંત માનવીને કોરીને નાશવંત બનાવે છે.તે દુ:ખના આવેગમાં ખેંચાતો જાય છે.
-એકલમાનવીનું મન શેતાનનું ઘર છે.
-> આટલું યાદ રાખજો, જીવનમાં કયારેય કોઈને એકલતાના મહાસાગરમાં ડૂબવા ના દેતા.
+કૌશલ સુથાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો